શ્રી ગણપતિશંકર ઈ. મજમુદાર (૫) ચે. ટ્ર્સ્ટના સૌજન્યથી “ આશા- વીરેન્દ્ર કાવ્ય સંગીત XX - XX

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ આયોજીત શ્રી ગણપતિશંકર ઈ. મજમુદાર (૫) ચે. ટ્ર્સ્ટના સૌજન્યથી “ આશા- વીરેન્દ્ર કાવ્ય સંગીત”

સમાજના ઉભરતા કવિઓ- નીવડેલા કવિઓ અને કાવ્ય રસિકો ઉમંગભેર કાયૅક્રમમાં ભાગ લે અને માણે છે જુજ જોવા મળતો આ કાયૅક્રમ સમાજના દાતા અને કાવ્યરસિક શ્રોતાગણના ઉત્સાહને આભારી છે. સંસ્થા પ્રતિવષૅ આ કાયૅક્રમ કરવા ઈરછુક છે.